આર્ટિકલ લોન્જ - Vibes Gujarati

શબ્દથી સંવેદના સુધી 📕📗📘📙

પોર્નોગ્રાફી જોવાથી થતું નુકસાન

આજે બધે જ અશ્લલીલ સાહિત્ય કે ચિત્રો મળી શકે છે. જેમ કે ટીવી, ગીતોના વિડીયોમાં, ફિલ્મો અને ઇન્ટરનેટ પર જોવા મળે છે. આજે ઘણા લોકો આપણને મનાવવા ચાહે છે કે પોર્નોગ્રાફી જોવાથી કંઈ નુકસાન થતું નથી. શું એ ખરું છે? પુખ્ત લોકો પર પોર્નોગ્રાફીની અસર ભલેને પોર્નોગ્રાફીના ચાહકો કહે કે એ જોવામાં કંઈ ખોટું નથી. પરંતુ એ સાચું નથી. કેમ કે એ ગંદા ચિત્રો જોવાથી લોકોમાં સેક્સ વિષે ખોટા વિચારો બંધાય છે અને તેઓના આચરણમાં એ દેખાઈ આવે છે. એ વિષે કુટુંબો પર સંશોધન અને શિક્ષણનું કામ કરતા સંશોધકોએ કહ્યું: “જેઓ નિયમિત ર...
Read post

શાળાઓને શીખવે એવી શાળા

સામાન્યતઃ શાળાનું કાર્ય વિદ્યાર્થીઓને શિખવવાનું છે પરંતુ આજે એક એવી શાળાની વાત કરવી છે કે જે અન્ય અનેક શાળાઓ માટે આદર્શ બની શકે તેમ છે. વાત છે કલોલ ખાતે આવેલી ‘હોલી ચાઈલ્ડ સ્કૂલ’ની. ‘શાળા’ શબ્દનું સ્મરણ થાય એટલે આપણા મનમાં એક ટિપિકલ શાળાની છાપ ઉપસી આવતી હોય છે કે જેમાં આગળ રમતનું મોટું મેદાન હોય, લોબીની ચોતરફ ફરતા હૉસ્પિટલના જનરલ-સ્પેશિયલ વોર્ડ જેવા કલાસરૂમ હોય અને એની પાસેથી કડક મુખમુદ્રામાં પસાર થતાં શિક્ષકો હોય ! મારા મનની આ છાપને ભૂંસી નાખી કલોલની આ હોલી ચાઈલ્ડ સ્કૂલે. ક્ષણેક તો એમ પણ થયું ક...
Read post

ભારતમાં મ્યુઝિયમોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનો બીજો નંબર

ભારતમાં મ્યુઝિયમોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતનો બીજો નંબર આવે છે. ગુજરાતમાં કુલ ૨૬ મ્યુઝિયમો છે. (૧) વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી,વડોદરા. -આ રાજ્યકક્ષાનું મ્યુઝિયમ છે.રાજ્યમાં સૌથી મોટું મ્યુઝિયમ છે. (૨)મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ,વડોદરા. -આ કલાવિષયક મ્યુઝિયમ છે,જેમાં મુખ્યત્વે ચિત્રો તથા શિલ્પોનો સમાવેશ થાય છે. (૩)એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્વવિષયક મ્યુઝિયમ. -ભૂસ્તરશાસ્ત્ર વિષયક મ્યુઝિયમ અને પ્રાણીશાસ્ત્રવિષયક મ્યુઝિયમ,વડોદરા. આ બધા સંદર્ભ મ્યુઝિયમો છે. (૪)વડોદરા મ્યુનિસિપાલિટીનું હેલ્...
Read post

સહેલાણીઓનો દેશ સિંગાપોર

સિંગાપોર વિષે તો આપણે બધાએ ઘણુ સાંભળ્યું છે અને ઘણુ વાંચ્યું છે. ઘણાએ તો સિંગાપોર જોયું પણ હશે. તમારે એક સુંદર, સ્વચ્છ, પ્રદૂષણરહિત અને રળિયામણો દેશ જોવો હોય તો સિંગાપોરની એક વખત મુલાકાત લેવી જોઈએ. એક ટાપુ પર વસેલો અને માત્ર ૩૫ લાખની વસ્તી ધરાવતો દેશ આખુ વર્ષ સહેલાણીઓથી ઉભરાય છે. સિંગાપોર આટલો નાનકડો દેશ હોવા છતાં દેશવિદેશમાં જાણીતો છે. સિંગાપોરના આવા આકર્ષણથી અમે સિંગાપોરનો એક પ્રવાસ ગોઠવી કાઢ્યો. સિંગાપોર ભારતથી પૂર્વમાં અને થોડે દક્ષિણે બંગાળાના ઉપસાગરમાં આવેલો ટાપુ છે. તેની લંબાઈ ૪૨ કી.મી.,...
Read post

ગુજરાતમાં થયેલી પ્રથમ શરૂઆતો

ગુજરાતમાં પ્રથમ શરૂઆત અંગ્રેજીશાસન ની :૧૮૧૮ *ગુજરાતનો પ્રથમ અનાથાશ્રમ :અમદાવાદ-૧૮૯૨ *અંગ્રેજી-કોઠી-વેપારી મથક -૧૬૧૩ *કન્યા શાળા _ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપિત ,મગનભાઈ કરમચંદ કન્યાશાળા- ૧૮૪૯ *કોગ્રેસ અધિવેશન (ગુજરાતમાં )અમદાવાદમાં -૧૯૦૨ *કોલેજો –રાજકુમાર કોલેજ ,રાજકોટ -૧૮૭૦ ગુજરાત કોલેજ -૧૮૮૭ *ગુજરાતી વર્તમાનપત્રો -મુંબઈ સમાચાર-મુંબઈથી -૧૮૨૨ વરતમાન- અમદાવાદ થી -૧૮૪૯ *રેડીઓ સ્ટેશન-અમદાવાદ -૧૯૪૯ *કન્યા પોલીટેકનીક –અમદાવાદ -૧૯૬૪ *કૃષિ વિદ્યાલય –આણદ -૧૯૪૭ *કૃષિ યુનિવર્સિટી-દાંતીવાડા-૧૯૭૨ *યાંત્ર...
Read post

સુરત

સુરત સંપૂર્ણપણે વર્તમાનકાળમાં જીવતું શહેર છે. આ શહેરને ભૂતકાળનો બહુ ખાસ રંજ કે ખરખરો નથી અને ભવિષ્યકાળની બહુ બધી ફિકર પણ નથી. આ શહેરના લોકો આજ-અટાણે મજા કરી લેવામાં માને છે. અમુક લોકો રાતે ત્રણ વાગ્યે ચા પીને ઘરે જાય છે તો અમુક લોકો ત્રણ વાગ્યે આ ચા પીવા ઘરમાંથી બહાર નીકળે છે. ટૂંકમાં, ગામ રેઢું ન રહેવું જોઈએ બસ! જુદાં જુદાં ગામડાંમાંથી માઇગ્રેટ થઈને જુદી જુદી જાતના-ભાતના ને નાતના લોકોએ સુરત પચરંગી બનાવ્યું છે. એટલે જ તો સુરતનું કોઈ એક કલ્ચર નથી બસ, એ જ તો સુરતનું ‘કલ્ચર’ છે. સુરત કાઠિયાવાડીઓ...
Read post

કેટલાક ટેક્નિકલ શબ્દોના Full Form

VIRUS – Vital Information Resource Under Seized. 3G -3rd Generation. GSM – Global System for Mobile Communication. CDMA – Code Division Multiple Access. UMTS – Universal Mobile Telecommunication System. SIM – Subscriber Identity Module .AVI = Audio Video Interleave RTS = Real Time Streaming AMR = Adaptive Multi-Rate Codec JAD = Java Application Descriptor JAR = Java Archive JAD = Java Application Descriptor 3GPP = 3rd Generation Partnership Project 3GP = 3rd Generation Project MP3 = MPEG player ...
Read post

કેટલાંક અંગ્રેજી શબ્દોનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર

Technology – ટેકનોલોજી – પ્રૌદ્યોગિકી Internet – ઈન્ટરનેટ – આંતરજાળ E-mail – ઈ-મેઈલ – વિદ્યુતીય પત્ર Software – સોફ્ટવેર – મૃદુ ઉપકરણ Button – બટન – બોરિયું Click – ક્લિક – ડચકારો, ઠેસી Website – વેબસાઈટ – જાળદૃશ્ય Upload – અપલોડ – ઊર્ધ્વભારણ Download – ડાઉનલોડ – અધ:ભારણ Mobile Phone – મોબાઈલ ફોન – ચલનશીલ દૂરસંચાર યંત્ર Engineer – એન્જીનીયર – અભિયંતા Senior Engineer – સિનિઅર એન્જિનિયર – વરિષ્ઠ અભિયંતા Junior Engineer – જુનિયર એન્જિનિયર – કનિષ્ઠ અભિયંતા Mechanical Engineering – મિકેનિકલ એન્જીનિયર...
Read post

ભારતનો સંક્ષિપ્ત ઇતિહાસ (સ્વાતંત્ર્ય-પૂર્વ)

ઈ.સ.પૂર્વ 3000-1500 : સિંધુ ખીણ સભ્યતા 563 : ગૌતમ બુદ્ધનો જન્મ 540 : મહાવીરનો જન્મ 327-326 : ભારત પર એલેક્ઝાન્ડરનો આક્રમણ; ભારત-યુરોપ વચ્ચે જમીની માર્ગ ખૂલ્યો 313 : જૈન પરંપરા મુજબ ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક 305 : ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સેલ્યુકસની પરાજય 273-232 : અશોકનું શાસન 261 : કલિંગ વિજય 145-101 : શ્રીલંકાના ચોલ રાજા એલારાનું શાસન 58 : વિક્રમ સંવતનો આરંભ ઈસવી સન 78 : શક સંવતનો આરંભ 120 : કનિષ્કનો રાજ્યાભિષેક 320 : ગુપ્ત યુગનો આરંભ (ભારતનો સુવર્ણ યુગ) 380 : વિક્રમાદિત્યનો રાજ્યાભિષેક 405-4...
Read post

આ પાનવાળો પાન સાથે ફ્રીમાં કોન્ડોમ આપે છે

પટણા: નંદલાલ સાહ બિહારના કટિહાર જિલ્લાના ફલ્કા બજારમાં પાનનો ગલ્લો ચલાવે છે. સાહ પોતાના ગલ્લાથી જ લોકોને જાગૃત કરી રહ્યા છે. તેમણે લોકોને જાગૃત કરવા માટે એક નવો જ આઈડિયા વિચાર્યો છે. તેમના ગલ્લેથી જે પણ વ્યક્તિ પાન ખરીદે, તેમને તેઓ કોન્ડોમ મફતમાં આપે છે. નંદલાલ દરેક પાન સાથે એક કોન્ડોમ ગ્રાહકોને ફ્રી આપે છે. નંદલાલનું કહેવું છે કે,’મારા ગલ્લેથી જે પાન ખરીદે છે તેમને હું કોન્ડોમ આપું છું. ફ્રી કોન્ડોમની ઓફરને કારણે ઘરાકીમાં વધારો થયો છે. સાથે જ, હું આ લોકોને વસ્તી વધારા પ્રત્યે જાગૃત કરી રહ્યો છ...
Read post

ભગવાન શ્રીરામના પૂર્વજોના નામ

આપણે અત્યાર સુધી મુઘલોનો ઇતિહાસ ભણતા આવ્યા છીએ. અકબર, હુમાયું, અને બાબરના બાપ દાદાઓના નામ આપણે જાણીએ છીએ. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શ્રીરામના દાદા-પરદાદાનું નામ શું હતું? જો નહિ, વિચાર્યું હોય તો જાણો. દરેક હિન્દુ સનાતનીઓને આનું જ્ઞાન હોવું જ જોઈએ. અને હવે તો એન.સી.ઈ.આર.ટી. ના પાઠ્ય પુસ્તકોમાથી પણ મુઘલોનો ઇતિહાસ હટાવીને હિન્દુ રાજા રજવાડાઓનો ઇતિહાસ અને મહાકુંભના ઇતિહાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો દરેક હિન્દુઓને આના વિષે જ્ઞાન હોવું જ જોઈએ. 1 – બ્રહ્માજીમાંથી મરીચિ થયા, 2 – મરીચિના ...
Read post

આ દેશમાં ૬૦ દિવસ સુધી સૂર્ય આથમતો નથી

આપણે ઉગતા સૂર્યની ભૂમિ જાપાન વિશે તો સાંભળ્યું હશે, પણ ક્યારેય મધ્યરાત્રીના સૂર્યની ભૂમિ વિશે સાંભળ્યું છે ખરા!!! આર્કટીક સર્કલની ઉત્તરમાં અને એન્ટાર્કટીક સર્કલની દક્ષિણમાં આવેલા ઘણા દેશો તથા પ્રદેશોમાં ઉનાળામાં મધ્યરાત્રીને પણ સૂર્ય દેખાય છે, કેનેડા, ગ્રીનલેન્ડ, ફીનલેન્ડ, નોર્વે, રશિયા, સ્વીડન અને યુએસના અમુક પ્રદેશોમાં લોકો રાત્રીના સૂર્યનો અસાધારણ અનુભવ કરે છે. યુરોપની ઉત્તરમાં આવેલા નોર્વે દેશને મધ્યરાત્રીના સૂર્યની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. ઉનાળા દરમિયાન નોર્વેમાં લગભગ ૬૦ દિવસ સુધી સૂર્...
Read post

મહાન વ્યક્તિઓની જન્મતિથિઓ

જાન્યુઆરી (January) 📅 1 જાન્યુઆરી, 1894 – જગદીશ ચંદ્ર બોઝ 📅 12 જાન્યુઆરી, 1863 – સ્વામી વિવેકાનંદ 📅 20 જાન્યુઆરી, 1900 – જનરલ કે.એમ. કરિયપ્પા 📅 23 જાન્યુઆરી, 1897 – સુભાષ ચંદ્ર બોઝ 📅 28 જાન્યુઆરી, 1865 – લાલા લજપતરાય 📅 13 જાન્યુઆરી, 1949 – રાકેશ શર્મા 📅 15 જાન્યુઆરી, 1929 – માર્ટિન લુથર કિંગ જુનિયર 🌍 ⸻ ફેબ્રુઆરી (February) 📅 13 ફેબ્રુઆરી, 1879 – સરોજિની નાયડુ 📅 18 ફેબ્રુઆરી, 1486 – મહાપ્રભુ ચૈતન્ય 📅 18 ફેબ્રુઆરી, 1836 – રામકૃષ્ણ પરમહંસ 📅 29 ફેબ્રુઆરી, 1896 – મોરારજી દેસાઈ 📅 12 ફેબ્રુઆરી, 180...
Read post

શું આપને વાંચતા આવડે છે? જાતે જ ચકાસો

આપણને બધાને એમ જ હોય છે કે આપણને વાચતા આવડે છે.આપણે પોતાના આ કૌશલ્યને ક્યારેય ચકાસતા જ નથી. તો ચાલો વાંચો અને કહો… (૧)બાર શબ્દો ધરાવતા વાક્યોને અટક્યા વગર વાંચી શકો છો? (૨)પાંચ વાક્યોના ફકરાને બે વખત વાંચી તેના મુદ્દા તારવી શકો છો? (૩)ત્રણ વખત વાંચેલી વાત ને બે કલાક પછી પૂરેપૂરા યાદ રાખી શકો છો? (૪)શું બે વખત વાંચેલા મુદ્દાને વિગતવાર લખી શકો છો? (૫)છ કરતાં વધુ અક્ષરો વાળા શબ્દોને અટક્યા વગર વાંચી શકો છો? (૬)એક જ નજરે છથી વધુ શબ્દો ઓળખી શકો છો? (૭)બે વખત વાંચ્યા પછી ૨૫ થી ૩૦ શબ્દો યાદ રાખી...
Read post

શું તમે તમારા ગોત્રની વાસ્તવિક શક્તિ જાણો છો?

કોઈ ધાર્મિક વિધિ નથી. અંધશ્રદ્ધા નથી. તે તમારી પ્રાચીન સંહિતા છે. આ સંપૂર્ણ થ્રેડ વાંચો જેમ કે તમારો ભૂતકાળ તેના પર આધાર રાખે છે. ૧. ગોત્ર એ તમારું અટક નથી. તે તમારું આધ્યાત્મિક ડીએનએ છે. તમે જાણો છો કે શું પાગલપણ છે? આપણામાંથી મોટાભાગના લોકો એ પણ જાણતા નથી કે આપણે કયા ગોત્રના છીએ. અમને લાગે છે કે તે ફક્ત પંડિતજી પૂજા દરમિયાન કહે છે તે કોઈ પંક્તિ છે. પરંતુ એવું બિલકુલ નથી. તમારા ગોત્રનો અર્થ છે - તમે કયા ઋષિના મન સાથે જોડાયેલા છો. લોહીથી નહીં. પરંતુ વિચાર, ઉર્જા, આવર્તન અને જ્ઞાનથી. દરેક ...
Read post

જાણવા જેવી ૫૦ વાતો

📚 ખાંડને જ્યારે ઘા પર લગાવવામાં આવે છે ત્યારે દુખાવો તરત જ ઓછો થાય છે... 📚 જરૂરતથી વધુ ચિંતા તમારા મગજને થોડા સમય માટે બંધ કરી શકે છે... 📚 92% લોકો ફક્ત હસી નાખે છે જ્યારે તેમને સામે વાળાની વાત સમજાતી નથી... 📚 બતક પોતાના અડધા મગજને ઊંઘવા દઈ શકે છે જ્યારે બાકીનો અડધો જાગૃત રહે છે... 📚 કોઈ પણ વ્યક્તિ શ્વાસ રોકીને પોતાની જાન લઈ શકતી નથી... 📚 અભ્યાસ મુજબ: હોશિયાર લોકો વધુ પ્રમાણમાં પોતાની સાથે વાતો કરે છે... 📚 સવારે એક કપ ચાને બદલે એક ગ્લાસ ઠંડુ પાણી તમારી ઊંઘ ઝડપથી ઉડાવી દે છે... 📚 મોજા પહેરીને સો...
Read post

જમાનો ગમે તેટલો મોર્ડન હોય પણ બાપ આખરે બાપ હોય

એક વાર એક બાપ પોતાના દીકરાને મળવા શહેર માં આવે છે. ત્યાં એના છોકરા જોડે ફ્લેટ માં એક ખુબસુરત છોકરી પણ રહેતી હતી. ત્રણે જણ સાંજે જમવા માટે ડીનર ટેબલ પર બેસે છે. બાપ: “બેટા તારી જોડે આ છોકરી કોણ છે?” છોકરો: “પપ્પા આ છોકરી મારી રૂમ-પાર્ટનર છે, અને મારી સાથે રહે છે.” છોકરો: “મને ખબર છે કે તમે શું વિચારો છો, પણ અમારા બંને વચ્ચે કોઈ એવી રીલેશનશીપ નથી. અમારા બન્નેના રૂમ જુદા જુદા છે અને અમે અલગ અલગ જ સુઈયે છીએ. અમે બંને ફક્ત એક સારા ફ્રેન્ડ છીએ.” બાપ: “ઠીક છે બેટા.” …બીજા દિવસે એનો બાપ પાછો ગામડે જતો ર...
Read post

વાયફાય ખતરનાક બીમારીઓનું મફત કનેક્શન

– દુનિયાભરના 200 વૈજ્ઞાનિકોનું સંશોધન – યુનાઈટેડ નેશન્સ એનવાયરમેન્ટલ પ્રોગ્રામને માર્ગદર્શિકા જારી કરવા અપીલ કરાઇ જો તમે Wi-Fi થકી ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં હોય તો સાવધાન થઇ જાઓ. તેમાંથી નિકળતા કિરણો એટલે રેડિએશન કેન્સર સહિત ડઝનો ખતરનાક બીમારીઓનું કારણ બની રહ્યું છે. દુનિયાભરના 200થી વધારે વૈજ્ઞાનિકોએ સંશોધનમાં દાવો કર્યો છે કે Wi-Fi આરોગ્ય, દિમાગ પર અને ખાસ કરીને બાળકો પર ખુબ ખરાબ અસર પાડી રહ્યું છે. Wi-Fi કેન્સર સહિત કેટલીય ગંભીર બીમારીઓનું મફત કનેક્શન છે. આવનારા સમયમાં સૌથી ગંભીર પરિણામ આ...
Read post

બુદ્ધિઆંકમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગને ટક્કર આપી ભારતીય મૂળની છાત્રાએ

જો તમને પૂછવામાં આવે કે દુનિયાનો સૌથી બુદ્ધિશાળી વ્યકિત કોણ છે તો તમારો જવાબ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે સ્ટીફન હોકિંગ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે 11 વર્ષની ભારતના મૂળની એક છોકરીનો બુદ્ધિઆંક આ બંન્ને કરતા વધારે છે. ભારતીય મૂળની છાત્રા કાશ્મીયા વાહીએ લંડનના મેનસા બુદ્ધિઆંક ટેસ્ટમાં 100 ટકા અંક પ્રાપ્ત કર્યા છે. આ બાદ 11 વર્ષની કાશ્મીયાનો બુદ્ધિઆંક 162 આંકવામાં આવ્યો છે. જયારે આઈન્સ્ટાઈન અને હોકિંગ જેવા મહાન વૈજ્ઞાનિકોનો બુદ્ધિઆંક માત્ર 160 છે. કાશ્મીયાનું આ વાત પર કહેવું છે કે આઈન્સ્ટાઈન અને હોકિંગ જ...
Read post

ભારતની 10 વિચિત્ર ચોંકાવનારી પરંપરાઓ.

ભારતના જુદાજુદા રાજ્યોમાં વિવિધ પરંપરાઓ અને રસમ માનવામાં આવે છે. આમાની કેટલીક રસમ તો એવી હોય છે જેમના પર વિશ્વાસ મુકવો અઘરો લાગે. કેટલીક જગ્યાએ રીત-રીવાજોના નામે કોઈના લગ્ન કૂતરા સાથે કરાવી દેવામાં આવે છે તો ક્યાંક દેડકાઓની લગ્ન કરાવવામાં આવે છે. ક્યાંક તો પોતાની બાધા પૂર્ણ કરવા માટે દોડતી ગાયના રસ્તામાં લોકો સૂઈ જાય છે. આજે અમે તમને દેશના આવા 10 ઇન્ટરેસ્ટિંગ રીતિ-રિવાજો વિશે વાત કરવાના છીએ. લગ્ન માટે કુંવારા છોકરાઓને મારે છે લાકડીઓથી, નથી લઠમાર રાજસ્થાનના જોધપુરમાં કુંવારા છોકરાઓને લાકડીથી મા...
Read post

શું તમે જાણો છો નાથુરામ ગોડસેએ કેમ કરી મહાત્મા ગાંધીની હત્યા?

તે એક એવો વ્યક્તિ હતો જે મહાત્મા ગાંધીને પોતાનો આદર્શ માનતો હતો અને તેમના દ્વારા બતાવવામાં આવેલા રસ્તા પર ચાલનાર હતો. તે છૂછાટ અને જાત–પાતના ભેદભાવને નહોતો માનતો. તે નાથુરામ ગોડસે હતો. જો તે એવો હતો તો પછી તેણે મહાત્મા ગાંધીને કેમ માર્યા? તેને જેવો હિંદુ કટ્ટરપંથી બતાવવામાં આવે છે શું તે ખરેખર એવો હતો? શું ગાંધીજીને મારવું એ કોઈ સનકી કે પાગલ માણસનું કામ હતું? આખરે કેમ રાષ્ટ્રપિતાને મૃત્યુના ઘાટ ઉતારવાનો વિચાર નાથુરામના મનમાં આવ્યો? ગાંધીજીને ગોળી માર્યા પછી કેમ ગોડસે ત્યાંથી નહીં ભાગ્યો અને ત...
Read post

5 દેશો જ્યાં વિમુદ્રીકરણ નિષ્ફળ ગયું હતું

8 નવંબર 2016ની રાત્રે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ જાહેર કર્યો ત્યારે સમગ્ર દેશમાં અફરાતફરી મચી ગઈ. આ નિર્ણયથી 86% ચલણી નોટો એકસાથે અમાન્ય થઈ ગઈ. પરંતુ શું તમે જાણો છો કે ભારત પહેલાં પણ અન્ય ઘણા દેશોએ મોટી નોટો પર પ્રતિબંધ મૂક્યો હતો? જ્યાં વિમુદ્રીકરણના કારણે માત્ર દેશને જ નહીં, પણ સરકારને પણ મોટું નુકસાન થયું હતું. ચાલો, આપણે તે 5 દેશો વિશે જાણીએ, જ્યાં વિમુદ્રીકરણ નિષ્ફળ ગયું હતું અને સરકારને માફી સુધી માંગવી પડી હતી: ઉત્તર કોરિયા 2010માં, કિમ ...
Read post

તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે?

ગુગલમાં Relation શબ્દ લખી ક્લિક કરી જુઓ. સંબંધની જાતજાતની વ્યાખ્યાઓ અને ભાતભાતના પ્રકારો જોવા – વાંચવા મળશે. એવુંય બને કે તમે ગુંચવાઈ જાઓ કે શું વાંચવુ, શું સમજવું ? છોડો ! આ બધુ, આપણે ફક્ત માનવીય સંબંધો, આપણા રોજીંદા જીવનમાં ઉદય પામતા અને અસ્ત થતા, ભરતી ઓટમાંથી પસાર થતા સંબંધોનીજ વાત કરવી છે. માનવ જીવનના સામાજીક ચક્રને ચલાવવા માટે સંબંધો જરુરી છે. નાના જીવોનું જીવનચક્ર કુદરતી રીતે જ અવિરત ચાલતું રહે છે કારણ કે ત્યાં સમાજ નથી, સમુહ છે અને ખાસ તો પ્રકૃતિગત જરુરીયાતો તથા સામાન્ય લાગણી સિવાય કોઈ અપ...
Read post

'પુરાણ' એટલે શું?

પુરાણ એને કહેવાય છે, જે સૃષ્ટિના આરંભથી લઈને સંપૂર્ણ ઇતિહાસની તારવી કાઢેલી મહત્ત્વપૂર્ણ વાતોનો એ રીતે ઉલ્લેખ કરે કે જેથી વર્તમાન સમાજ પોતાની પરંપરા સમજીને એને સુરક્ષિત કરી શકે અને તેનું સંવર્ધન કરવાને યોગ્ય બને. ઋગ્વેદમાં પણ આદેશ છે કે, માણસોએ ઋષિઓની પરંપરાઓ અનુસાર 'પુરાણવત્' આચરણ કરવું. બધાં પુરાણમાં રામાયણ અને મહાભારત જોડી દેવામાં આવે તો તેને 'ઇતિહાસ' કહેવામાં આવતો, જેની પ્રતિષ્ઠા 'પાંચમા વેદ' તરીકે થતી! ઋષિઓ દ્વારા સ્થાપિત સનાતન ધર્મ પર ચાલનાર સમાજના સાંસ્કૃતિક ઇતિહાસને 'પુરાણ' અથવા 'ઇતિહાસ' ...
Read post

સ્વાભિમાનની શોધ

સ્વાભિમાન નો એકદમ સરળ મતલબ એટલે ‘આપણું આપણાપણું હોવાનું ગર્વ’. ને આજનું કદાચ નગ્ન સત્ય એ છે કે આપણને ભારતીય હોવાનું ગર્વ નથી! અથવા કદાચ આપણને આપણા પર જ વિશ્વાસ નથી, આપણી કાબેલિયત પર ખુદ આપણને શંકા છે. આ વાતનું સૌથી પ્રસ્તુત ઉદાહરણ છે વિશ્વનું “યોગા”ને સ્વીકારવું. આપણી પાસે “યોગા”નું કોઈ જ જ્ઞાન ન હતું, હા પરંતુ આપણે “યોગ”ને વર્ષોથી જાણતા હતા.(અહીં આખી વાતમાં યોગ ને યોગા શબ્દ વચ્ચેનો સ્થૂળ ફરક ન જોતા તે પાછળના સુક્ષ્મ અર્થને પામજો.) “યોગશાસ્ત્ર” આપણી વિરાસતરૂપ છે ને આપણને તેના મહત્વનું પણ જ્ઞાન હ...
Read post

હ્યુ. એન. સંગ અને નાલંદા

💁🏻‍♂ નાલંદાની સાચી માહિતીઓ મેળવવા આપણે હ્યુંએનસંગના લખાણો ઉપર આધાર રાખવો પડે છે. 💁🏻‍♂ ચીનનો એક બૌદ્ધ ભિક્ષુક ચીનના હેનાન પ્રાંતમાં ઈ.વ. ૬૦૨ માં જન્મ્યો. તેના પહેલાના ચીની યાત્રાળુ ફાહિયાનની માહિતીઓની ખરાઈ કરવા ભારતનો પ્રવાસ કરવાનું મન બનાવી લીધું. 💁🏻‍♂ ભારતનો પ્રવાસ કરવા ચીનથી મધ્ય એશિયા થઈને ઉત્તરના ખેબર ઘાટથી પસાર થવું પડતું. ઉત્તરમાં કાશ્મીર, પશ્ચીમમા સૌરાષ્ટ્ર, અને વલભીપુર, પૂર્વમાં કામરૂપ, દક્ષિણમાં મલકોટા વગેરે સ્થળોએ બુદ્ધના મઠો હતા. હ્યુંએનસંગને સમ્રાટ હર્ષવર્ધન અને ભાસ્કરવર્ધન સાથેના ...
Read post

ગૂગલની નોકરી છોડીને સમોસા વેચી રહ્યો છે એમબીએ સ્ટુડન્ટ

👉🏻 કેટલાક લોકો એવા હોય છે જેમને ઉંચા પગારની નોકરી કરતાં કંઇક અલગ કરવું છે 👉🏻 કેટલાક લોકો એવા હોય છે જેમને ઉંચા પગારની નોકરી કરતાં કંઇક અલગ કરવું છે. સામાન્ય રીતે ગૂગલ જેવી કંપનીમાં નોકરી કરવાનું દરેકનું સપનું હોય છે. પરંતુ આવી મોટી કંપનીમાં નોકરી કરતો કોઇ યૂવક નોકરી છોડીને પોતાના સપના પાછળ ભાગે તે મોટી વાત કહેવાય. એક યૂવકે આવું જ કર્યું. એમબીએનો અભ્યાસ કર્યા બાદ ગૂગલમાં નોકરી આ યૂવકને પોતાના સપનાની પાછળ ભાગતા ન રોકી શકી અને તેણે શરૂ કર્યું પોતાનું કામ. સમોસા વેચવાનું કામ અને નામ છે વોહરી કિચન. ...
Read post

ગૃહિણી

રસાયણશાસ્ત્ર નો કોઈ અભ્યાસ ન હોય, પણ રસોડું તો એક પ્રયોગશાળા જ ગણાય. દૂધમાં સાઇટ્રિક એસિડ ઉમેરી પનીર બનાવવું, ...સોડિયમ બાઈકાર્બોનેટ થી કેક ફુલાવવી. ચમચીથી સોડિયમ ક્લોરાઇડ નું ચોક્કસ પ્રમાણ તોલતી, ...રોજ કેટલાય પ્રયોગો કરી નાખે છે. ...પણ પોતાને કોઈ વૈજ્ઞાનિક નહીં, માત્ર ગૃહિણી જ માને છે." રસોઈ ગેસના ભાવ વધે કે શાકભાજી મોંઘી થાય, ...પેટ્રોલ-ડીઝલ મોંઘું થાય કે તેલમાં ઉછાળો આવે, ...ઘરના બગડેલા બજેટને ઝટપટ સંભાળી લે છે. ....અર્થશાસ્ત્રી હોવા છતાં, પોતાને માત્ર ગૃહિણી જ માને છે. મસાલાના નામ પર ભરે...
Read post

સાત વર્ષની ઉંમરે સર્જરી કરનારો ને ૧૨ વર્ષે IITમાં ઍડ‍્મિશન મેળવી ચૂકેલો આ જિનીયસ છે કોણ?

હિમાચલ પ્રદેશના નૂરપુર ગામમાં જન્મેલા અને ૧૪૬નો ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ ધરાવતા આ પ્રતિભાશાળી યુવાને નાની ઉંમરે જે-જે પડાવો પાર કરી લીધા છે એ ભલભલાને અચંબિત કરી દે એવા છે. હિમાચલ પ્રદેશ, એક એવું રાજ્ય જેના સીમાંત વિસ્તાર સુધી તમે પહોંચો એટલે કદાચ વાંચવા મળે, ‘દેવભૂમિ હિમાચલમાં આપનું સ્વાગત છે!’ કેટલીક ચમત્કારિક ઘટનાઓ એવી હોય છે જે ખરેખર જ તમને એ માનવા પર મજબૂર કરી દે કે હિમાચલ ખરેખર જ દેવભૂમિ હશે. નહીં તો તમે જ કહો કે ૧૦ જ મહિનાની ઉંમરે જ્યારે કોઈ સામાન્ય બાળક હજી માંડ ઘોડિયા કરતું કે ભાંખોડિયાં ભર...
Read post

મૂડની મોમેન્ટ બહુ ઓછા લોકો પારખી શકે છે! 

💁🏻‍♂ પૃથ્વીની આ વિશાળતા અમથી નથી ‘મરીઝ’, 
એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ,
 પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
 મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ.
 -મરીઝ
 💁🏻‍♂ મૂડ બહુ મૂડી ચીજ છે. મૂડ મુહૂર્ત જોઈને આવતો નથી. એ બસ આવી જાય છે. એકદમ અણધાર્યો,તદ્દન અચાનક અને સમજાય નહીં એ રીતે એ આવી ચડે છે. મૂડની એક મસ્તી હોય છે. ક્યારેક બધું જ સારું લાગવા માંડે છે. જિંદગી સુંદર છે એવો અહેસાસ થાય છે. પ્રકૃતિનાં તમામ તત્વો પ્રેમ કરવા જેવાં લાગે છે. હવામાં અચાનક માદકતા ફીલ થાય છે. કુમાશ ફૂલની પાંખડીમાં હોય છે કે પછી આંગળીના ...
Read post